હિન્દ ન્યૂઝ, વડોદરા
વડોદરા શહેરમાં આવેલી વસાહત સંજયનગરના લાભાર્થીઓને થયેલા અન્યાય બાબત સંજયનગરના રહીશો સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સાથે નવા મ્યુન્સીપલ કમિશનરને રજુઆત કરી હતી. આજે એકત્ર થયેલા લાભાર્થીઓએ બેનરો પ્રદર્શિત કર્યા હતા અને એક કાર્યકરે ઉઘાડા શરીર પર ચામડાંનાં પટ્ટાથી સ્વયં માર ખાધો હતો.
રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, બરોડા